સેન્ડવિચ આઈસ્ક્રીમ ખાવા ચર્ચગેટ જવું પડે

છોલે, બટાટાનું શાક અને પરાઠા માટે દર્યાસ્થાન જઈ શકાય.

શાક, દાળનો આગવો સ્વાદ એટલે નાનુમલ ભોજમલ