­
­

કૃષ્ણા સોબતી અને નિર્મલ વર્મા

પોતાની લાગણીઓના અહેસાસ સાથે માણસ એકલો જ હોય છે. A novel does not assert anything; a novel searches and poses questions. - Milan Kundera અનાયાસે મિલાન કુન્દેરાનું આ વાક્ય વાંચવામાં આવ્યું. નવલકથા પોતાનો મત વ્યક્ત ન કરે પણ સવાલો ઊભા કરે અને તેના જવાબો શોધવાના પ્રયત્નો કરે. કિતાબ કથા માટે જ્યારે હિન્દી સાહિત્ય વાંચવાનું નક્કી થયું ત્યારે ખ્યાલ આવ્યો કે બે ચાર નામો સાંભળ્યાં છે...

Continue Reading