કેટલીક વ્યક્તિઓ જાણતી હોય છે કે તેમને જીવનમાં શું જોઇએ છે અને શું કરવું છે. તેમાં ય કેટલીક વ્યક્તિઓ પોતાના માટે જ જીવનનો નકશો તૈયાર કરતી હોય છે. પછી તે તાલિબાન હોય કે આપણા જેવી સમાન્ય વ્યક્તિઓ હોય. પરંતુ, જૂજ વ્યક્તિઓ એવી ય હોય છે જે પોતાના વિશે વિચારતી નથી. કોઇપણ પરિસ્થિતિ કે માહોલમાં અન્યનો વિચાર પહેલાં કરે. કદાચ આવી વ્યક્તિઓને કારણે જ...
- 21:23
- 0 Comments