27મી મેના રવિવારની સવારની રાહ જોઈ રહી હતી. અંધેરી ભવન્સ ખાતે મુંબઈમાં પહેલીવાર નૌશિલ મહેતા દિગ્દર્શિત અને પદમાવથી રાવ દ્વારા અભિનિત ધીરુબહેન પટેલ લિખિત કિચન પોએમ્સ નાટક રજુ થવાનું હતું. આ પહેલાં નૌશિલ મહેતાના મોઢે નાટકના નિર્માણની વાત સાંભળી હતી. કોઈ કવિતાના પુસ્તક પરથી નાટક બને તેવું પહેલીવાર જોઈ રહી હતી. દિગ્દર્શક અને અભિનય શું કમાલ કરી શકે તે જોઈને હાજર પ્રેક્ષકો અચંબિત...
- 02:40
- 0 Comments