ડાયરીનું એક પ્રકરણ લખાયા બાદ મને અનેક જણાએ કહ્યું કે નકારાત્મક વિચારવાની આદત સારી નહીં. ફેસબુક ઉપર પણ મને મિત્રોએ સલાહ આપી યાત્રા મહત્ત્વની છે પડાવ નહીં. છેલ્લા બે વરસથી હું મારી જાત સામે હારી ગઇ હતી. બહારથી ગમે તેટલી ઉત્સાહીત રહેતી પણ શરીરથી હારી જતી હતી. બીજા કોઇને બતાવવા માટે નહીં કે લોકોની ચિંતાને કારણે પણ આવું નહોતી અનુભવતી. આપણને સૌદર્ય જોવું...
- 09:57
- 0 Comments