2013નો ગ્રીન ઓસ્કારને નામે જાણીતો એવોર્ડ ભારતીય નારી અપરાજિતા દત્તાને મળ્યો છે. તેમને વ્હિટલી ફંડ ફોર નેચરનું બેલાખ પંચાણું હજાર ડોલરનું ફંડમાં પણ ભાગ મળશે. જે તેઓ ભારતના ડુંગરાળ પ્રદેશમાં વસતા હોર્નબીલની જાતિઓને બચાવવા માટે વાપરશે. આજની નારીના કામના સીમાડાઓ વિસ્તરી રહ્યા છે. તેઓ કિચનની ચાર દિવાલોની પાર સરળતાથી નીકળીને વણખેડ્યા અનેક પ્રદેશો શોધી રહી છે. અપરાજિતા એવી જ એક નારી છે. બાંબુથી...
- 23:41
- 0 Comments