સ્ત્રી સાથે તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધનારને પાઠ ભણાવવો જોઈએ કે નહીં તેની ચર્ચાઓ બે અઠવાડિયાઓથી ચાલી રહી છે તે વિશે થોડી છણાવટ નિર્ભયા પર થયેલા શારીરિક હુમલામાં બર્બરતા હતી. એટલે તેમને ફાંસીની સજા આપવામાં આવી. જ્યારે બિલકિસબાનુ કેસમાં બર્બરતા હતી કે નહીં તે સાબિત નથી થયું. (જાણકારો જાણે જ છે કે તેમાં પણ કેટલી બર્બરતા હતી) આજે મારે નિર્ભયા અને બિલકિસબાનુ કેસની...
- 02:37
- 1 Comments