­
­

સ્વસ્થ ચિત્તથી જુદી રીતે વિચારી શકાય

નારીવિશ્વ  જીવનમાં પ્રેમ અને લગ્ન સિવાય પણ અનેક આયામ હોય છે, જરૂર છે સ્વસ્થ ચિત્તથી વિચાર કરવાની. હાલમાં એક વીડિયો જોયો ફેસબુક પર, તેમાં એક સ્ત્રી આપઘાત કરવા જતાં પહેલાં રડીને પોતાના પતિ વિશે વાત કરી રહી હતી. તે સ્ત્રી માંડ પચ્ચીસ વરસની હશે. પાછળથી નાના બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. તેના કહેવા પ્રમાણે તેના પતિને અનેક સ્ત્રીઓ સાથે સંબંધો છે અને...

Continue Reading

સ્વીકાર થાય એવી દુનિયાની શોધ

  એવા પુરુષોની વાત કરવી છે જેમના જીવનમાં સંઘર્ષ સતત સાથે રહ્યો. પુરુષ હોવું એટલે પુરવાર કરવું અને તે માટે ગમે તે કરવા તૈયાર હોવું. નિયતિ જે પણ હોય પુરુષાર્થનો રસ્તો અપનાવ્યે જ છૂટકો.આજના લેખમાં એવા પુરુષોની વાત કરવી છે જેમને પુરુષો પણ સ્વીકારવા તૈયાર નથી. પુરુષ અને સ્ત્રી નામ કોણે આપ્યા? ધારો કે સ્ત્રી ને પુરુષ કહેવાતું હોત અને પુરુષને સ્ત્રી કહેવાતું હોત...

Continue Reading

આલ્બર્ટ પિન્ટોકો ગુસ્સા ક્યું આતા હૈ...

જાણીતા હિન્દી સાહિત્યકાર નરેન્દ્ર મહેતાના કાવ્યની એક પંક્તિ યાદ આવે છે, સામનેવાલા અગર ક્રોધસે પશુ હો જાએ તો રાહ દેખો ઉસકે પુન: મનુષ્ય હોને કી. પણ આખો સમાજ જ જ્યારે ક્રોધિત થઈને વર્તન કરે ત્યારે વિચારવું પડે કે આ ક્રોધનું મૂળ ક્યાં છે. આજકાલ લોકોનું ટોળું(પુરુષ વાંચવું) બીજા નિર્દોષ પુરુષને ખતમ કરી નાખે છે. અફવાને કારણે પણ અને થોડા જ દિવસ પહેલાં ચોરી...

Continue Reading

રહી ગયું હશે તો...

 કેટલીક વાતોની ચર્ચા ન જ કરવી એવો વણલખ્યો નિયમ હોય છે કેટલી માંદી અને થાકેલી લાગે છે? સુનંદાએ બીજા માળનો દાદરો ચઢતી શીતલને પૂછ્યું એ સાથે જ તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા પણ તેના પર કાબૂ મેળવી આછું હસતાં બોલી થોડો તાવ રહે છે એટલે નબળાઈ. હકીકતમાં તેણે એબોર્શન કરાવ્યું હતું. પંદર વરસના લગ્નજીવન દરમિયાન શીતલ બીજી વાર એબોર્શન કરાવી રહી હતી. કારણ...

Continue Reading

નાયક નહીં ખલનાયક હું મેં

 આપણા દરેકની કલ્પનામાં ખલનાયક હોય છે, ખરું જોઈએ તો નાયક-ખલનાયક સિક્કાની બે બાજુઓ છે. છેલ્લા પંદર દિવસથી નાયક રણબીર કપૂર અને ખલનાયક સંજુની ચર્ચા ચાલી રહી છે. ના અહીં સંજુ ફિલ્મના સારઅસારની ચર્ચા નથી કરવી. સંજુ ફિલ્મે 100 કરોડથી વધુનો વકરો કર્યો. તેને જોવા જનાર એમ પણ કહે કે અમે તો રણબીર કપૂરનો અભિનય જોવા ગયા હતા. અરે, તમારે ફિલ્મ જોવી હતી અને...

Continue Reading

ચલો કુછ તુફાની કરતે હૈ

કઈક એવું કરવું કે જે દરેકથી થઈ શકે પણ એવું લોકો કરતા નથી એટલે જ તુફાની પાંચેક વરસ પહેલાંની વાત યાદ આવે છે. જૂહુ બીચ પર સવારના ચાલવા ગઈ હતી ત્યારે જોયું તો હજારો ઈલ માછલીઓ કિનારે પડી હતી. દરિયા કિનારે અનેકવાર આવા કૌતુક જોવા મળતા હોય છે. માછીમારો જાળ નાખ્યા બાદ તેમની જાળમાં આવતી દરેક માછલીઓ લઈ ન જાય. સપ્ટેમ્બર મહિનાની આ...

Continue Reading

મારકણું આકર્ષણ

સુડોળ યુવાન છોકરી પસાર થાય તો કોઈપણ પુરુષ એકવાર ફરીને જોશે ખરો પોતાની પત્ની કે પ્રેમિકા સાથે હોવા છતાં પુરુષ સામેથી આવતી સ્ત્રીને પુરુષ તરીકે ચોક્કસ જોશે. તેને સેક્સ મેનિયાક ન કહી શકાય. પુરુષને સ્ત્રીનું અને સ્ત્રીને પુરુષનું આકર્ષણ કુદરતે મૂકેલું છે એ નહોત તો પ્રજોત્પત્તિ શક્ય ન બનત. સંબંધોમાં મનુષ્યની બુદ્ધિએ પાવર અને પઝેશનના ગુણોને લીધે લગ્ન સંસ્થાનો જન્મ થયો. જો કે...

Continue Reading

માય નેમ ઈઝ શીલા...

ઓશો રજનીશની સેક્રેટરી રહી ચૂકેલી મા આનંદશીલા ફરી ચર્ચાનો વિષય બની છે દરેક વ્યક્તિમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ હોય છે. અર્ધનારીશ્ર્વર શિવની કલ્પના આપણે ત્યાં છે જ. પ્રખ્યાત માનસચિકિત્સક યુંગ પણ કહે છે કે દરેક વ્યક્તિમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ એમ બન્ને સ્વરૂપો હોય છે. ક્યારે કયું પાસું આગળ આવશે તે કહી ન શકાય. યુંગ કહે છે કે બેમાંથી એક સ્વરૂપ સબકોન્શિયસ રૂપે હોય છે....

Continue Reading

અડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું

 સ્ત્રીઓને શિક્ષણ મળ્યું હોવા છતાં વિચારોની દિશા બદલાઈ નથી એટલે જ સમાનતા આવી નથી. સ્ત્રીઓને સમાનતા મળતી નથી છતાં પુરુષોમાં સ્ત્રીઓ માટે રોષ જોવા મળી રહ્યો છે. કારણ એ પણ હોય કે સ્ત્રીઓ હવે અધિકારની વાત કરે છે. સત્તા અને સંપત્તિમાં અડધો ભાગ માગે છે. અત્યાર સુધી એક હથ્થુ રાજ ભોગવ્યું હોય તેમાંથી ભાગ આપવો અઘરો પડે. એ માનસિકતા સમજવા માટે સ્ત્રીઓએ વધુ...

Continue Reading

ટોળાંની હિંસા માનવતાને હણે છે

  ટોળાંનો માણસ સમજદારી પર પાટો બાંધીને પોતાના અંગત અસ્તિત્વને ભૂલી માનવતાનું હનન કરી શકે છે. છેલ્લા બે અઠવાડિયાથી વાદીઓ અને ભિક્ષુંકોને માણસોનું ટોળું મારી નાખે છે. શું કામ તો તેમને શંકા છે કે તેઓ બાળકોને ઉપાડી જનાર ટોળકીના માણસો હોઈ શકે. હજી સુધી કોઈ સાચો આરોપી આ રીતે પકડાયો નથી પણ શંકાને આધારે તેઓ કોઈ અજાણી સ્ત્રીઓને કે પુરુષોને માર મારીને યમસદન પહોંચાડવાનો...

Continue Reading