દિલ્હી પોલીસમાં કામ કરતા મોટાભાગના પોલીસો માને છે કે 70 ટકા બળાત્કારના કેસ સાચા હોતા નથી. સ્ત્રીઓ સહમતિથી સંભોગ કરીને પછી પસ્તાયા બાદ બળાત્કારની બૂમ પાડે છે. તો કેટલાક માને છે કે આજની મહિલાઓ ઉત્તેજક કપડાં પહેરે છે, દારુ પીવે છે, મોડી રાત સુધી બહાર ફરે છે એટલે તેમના પર બળાત્કાર થાય છે. આ આઘાતજનક હકિકત સાત મહિના પહેલા તહેલકા મેગેઝિને કરેલા સ્ટિંગ...
- 01:16
- 0 Comments