માર્ચનો છેલ્લો દિવસ. આખાય વરસનું સરવૈયું કાઢીને એકાઉન્ટ ક્લોઝ કરવાના હોય. આત્મકથા પણ જીવનનું સરવૈયું કાઢવા માટે જ લખાય છે ફરક માત્ર એટલો જ હોય છે કે તેમાં જીવનનું અકાઉન્ટ ક્લોઝ નથી કરવાનું હોતું. ગાંધીજીની આત્મકથા ખૂબ પ્રખ્યાત છે. પણ કસ્તુરબાએ આત્મકથા લખી હોત...
- 21:07
- 0 Comments