બરાબર ૩૦ વરસ પહેલાં ૨૩ એપ્રિલના રોજ સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો શાહબાનુ કેસમાં. શાહબાનુને દર મહિને તેના પતિ તરફથી રૂપિયા૧૭૯.૨૦પૈસા ભરણપોષણ તરીકે મળવા જોઈએ. ૧૯૮૫ની સાલમાં શાહબાનુએ પોતાના પતિએ આપેલા તલાક બાદ ભરણપોષણની માગણી કરી હતી, કારણ કે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે તલાક બાદ ફક્ત ૯૦ દિવસ સુધી જ તેનો પતિ ભરણપોષણ આપે. ખાસ્સો ઊહાપોહ થયો હતો તે સમયે. કૉંગ્રેસ ત્યારે...
- 03:02
- 0 Comments