શિયાળાની સવાર સુસ્તી માણવાની મોસમ છે તો કેટલાક માટે સ્વસ્થ રહેવા માટે ચાલવાની મોસમ હોય છે. શિયાળાની સવારે ચાલવું કે ન ચાલવું તેની અવઢવ દરેકને રહેતી હોય છે. વળી તેમાં પ્રદૂષિત ધુમ્મસ આરોગ્યને નુકશાન કરે એવી બાતમી શરૂ થાય કે સુસ્તીને એક નવું બહાનું મળે. ચાલવાના ફાયદા ગમે તેટલા વર્ણવો તો ય ન ચાલનારાને ક્યારેય સ્પર્શવાના નથી. ગુજરાતીઓમાં લાઈફસ્ટાઈલ ડિસીઝ એટલે કે ડાયાબિટીશ,...
- 06:45
- 2 Comments